પ્રજ્ઞાનો પંથ

‘પ્રજ્ઞાનો પંથ ’ એ  પ્રાચીન  ભારતીય  ધાર્મિક  અને  આધ્યાત્મિક તત્ત્વ  પરના સંવાદોની  શૃંખલા  છે .

અધ્યાત્મનું  લક્ષ્ય  તેનો  પંથ , પથદર્શક  ગુરુ , મુક્તિની  શોધ , સમકાલીન  વિચારસરણી , સાધના  અને  તેની  સાથે સંકળાયેલ  સર્વ  કાંઈ . કૃષ્ણમૂર્તિની  સતત  આ  ખેવના  છે  કે આ  વ્યાખ્યાઓની  સં ગાથે  અનુભૂતિના  તત્ત્વને  અનાવૃત  કરી  શ્રોતાઓને  માનવીઓની  સમસ્યાના  કેન્દ્ર  સુધી  લઈ  જવા  આ  મર્મવેધક સંવાદો કૃષ્ણમૂર્તિની  શક્તિ  અને  તેની  ઊંચાઈને  નિરૂપે  છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : The way of Intelligence
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : ગિજુભાઇ દવે |  પૃષ્ઠો : ૩૨

Also available in