જે. કૃષ્ણમૂર્તિ: જીવનચરિત્ર
₹650.00
Out of stock
આપણા સમયના મહાન આધ્યાત્મિક દ્રષ્ટાનું જીવનચરિત્ર
૧૯૦૯માં, જયારે કૃષ્ણમૂર્તિ માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમનામાં વિશ્વના જગતગુરુ કરુણાસભર બોધિસત્વ મૈત્રેયનું અવતરણ થવાનું છે તેવી ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી . તેઓ તે વખતે થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ હતા . થિયોસોફીકલ સોસાયટી બૌદ્ધ અને હિન્દુ શિક્ષણનો સમન્વય કરી તેને ગૂઢ પાશ્ચાત્ય તત્વજ્ઞાન સાથે સાંકળતું અભિયાન છે . એની બેસન્ટે કૃષ્ણમૂર્તિને તેની પૂર્વઘોષિત જગતગુરુની ભૂમિકા માટે તાલીમ આપી . પરંતુ વીસ વર્ષ પછી તેમને તેઓ જે સંસ્થાના વડા હતા તેને વિખેરી નાખી અને ત્યારબાદ તેમણે સાવ એકલા જ પોતાની અનંત યાત્રા પ્રારંભ કરી … કૃષ્ણમૂર્તિના સમકાલીન અને તેમના અત્યંન્ત નિકટના સાથી પુપલ જયકર આ અસાધારણ વ્યક્તિના મનોવેધક જીવન અને વિચારો પર અંતરંગ આલેખન પ્રસ્તુત કરે છે
મૂળ અંગ્રેજી શીર્ષક : J.Krishnamurti : A Biography by Pupul Jayakar
અનુવાદક: હર્ષદ દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : ૬૨૫


