No products in the cart.
₹150.00
‘કૃષ્ણમૂર્તિ – કિશોરો માટે’ આ પુસ્તકોની શ્રેણી એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે યુવાનોના ભાવવિશ્વને – તેમની પીડા, તેમનો ભય, તેમનો આનંદ, તેમની મહત્ત્વાકાંક્ષા, સફળતા, નિષ્ફળતા એ બધું જ સમજવામાં તેમને ઉપયોગી બને.