વિવિધ કૃષ્ણમૂર્તિ શિક્ષણ કેન્દ્રો પોતાની આજુબાજુના સમુદાયો અને પર્યાવરણ સાથે સામાજિક જવાબદારીપૂર્વકનો સંપર્ક જાળવે છે.
કલકત્તા તથા મુંબઈમાં આવેલાં નાનાં કેન્દ્રો શહેરોમાં કૃષ્ણમૂર્તિનાં જાહેર પ્રવચનોનાં વિડિઓ સ્ક્રીનીંગ્ઝનું અને સંવાદોનું આયોજન કરેછે.કૃષ્ણમૂર્તિનું જીવન માટેના શિક્ષણ અંગેનું જે દર્શન હતું, તેને અનુલક્ષીને શિક્ષકો માટે શિક્ષણ વિષેના પરિસંવાદો યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાધ્યાપકો તેમ જ વરીષ્ઠ વિદ્યાર્થીઓ માટે પ્રવચનો, પુસ્તક વાચન અને સંવાદોના મેળાવડાઓ યોજવામાં આવે છે. કેન્દ્રો પુસ્તક પ્રદર્શનોમાં ભાગ લે છે. વિદ્યાર્થીઓના ઉત્સવો દરમ્યાન વિડિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે.
કલકત્તા તથા મુંબઈમાં આવેલાં નાનાં કેન્દ્રો શહેરોમાં કૃષ્ણમૂર્તિનાં જાહેર પ્રવચનોનાં વિડિઓ સ્ક્રીનીંગ્ઝનું અને સંવાદોનું આયોજન કરેછે.કૃષ્ણમૂર્તિનું જીવન માટેના શિક્ષણ અંગેનું જે દર્શન હતું, તેને અનુલક્ષીને શિક્ષકો માટે શિક્ષણ વિષેના પરિસંવાદો યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાધ્યાપકો તેમ જ વરીષ્ઠ વિદ્યાર્થીઓ માટે પ્રવચનો, પુસ્તક વાચન અને સંવાદોના મેળાવડાઓ યોજવામાં આવે છે. કેન્દ્રો પુસ્તક પ્રદર્શનોમાં ભાગ લે છે. વિદ્યાર્થીઓના ઉત્સવો દરમ્યાન વિડિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે.




