ભાવિ જીવન

શીર્ષક  સૂચવે  છે  તેમ  આ  પુસ્તક  યુવાનો  માટે  છે . કૃષ્ણમૂર્તિએ  શિક્ષકો , માતાપિતા  અને  બાળકો  સાથે  કરેલા  વાર્તાલાપનો  આ  પ્રથમ સંચય છે .

પ્રસ્તાવનામાં  જ  કૃષ્ણમૂર્તિ શિક્ષણની  મહત્તાનો  મુખ્ય  અભિગમ  દર્શાવે  છે . સમગ્ર પુસ્તક  સ્પર્ધાનું  જોખમ , સ્પર્ધાને  કારણે  બાળકોના  મનમાં  પેદા  થતો  ભય, કોઈ  પણ  અનુભવથી  દૂર  રહેવાની  મનોવૃત્તિ, એકાંતનું  મહત્વ  તથા  એકાગ્રતા  અને  ધ્યાનના  તફાવતની  સમજૂતી  જેવા  અનેક  વિષયોને  આવરી  લે  છે .

મૂળ અંગ્રેજી શીર્ષક : Life Ahead
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : ગિજુભાઇ દવે | પૃષ્ઠો : ૩૨૪
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ, મલયાલમ, મરાઠી, ઓરિયા, તેલુગૂ

Also available in