વાસરિકા 

આ વાસરિકા  મેં  મારી  યાત્રાના  સમયે  લખી  છે . પણ  તે  પ્રકાશિત  કરવા  નથી  લખી . વ્યહવારું  જગતથી  દૂર  નિતાન્ત  શાંતિ  અને  સંઘર્ષથી  દૂર  રહેવાની  મારી  આંતરપ્રક્રિયા  મેં  વર્ણવી  છે . આવું  વારંવાર  થતું  રહે  છે . પરંતુ  કોઈપણ  વ્યક્તિ  જેને  આવી  અનુભૂતિ  ન  થઈ   હોય  તેની  પાસે  આ  વર્ણવવું . અશક્ય  છે  પરંતુ  મેં   આ  જાગૃતિની  ઉદિપ્ત  લાગણી  અને  તેની  સાચી  પીડા  ને  શબ્દબદ્ધ  કરવાનો  પ્રયત્ન  કર્યો  છે . તે  કોઈ  રોમાંચક  રીતે  લખાયેલી  નથી , પણ  જો તમે કોઈ  શિસ્તબદ્ધ , શાંત  જીવન  જીવો  છો  તો  તમે   એક  પ્રકારની  ઊર્જા   છોડો  છો . આ  વૈજ્ઞાનિક  સત્ય  છે  અને  તે  મનના  સુષુપ્ત  ભાગને  સ્પર્શે  છે  એટલે  તમે   એક  નવા  જ  પરિમાણમાં  પ્રવેશ  કરો  છો , શારીરિક  રચના  તેનો  સંપર્ક  કરવા  અસમર્થ  હોય  છે  એટલે  તમે  પીડા અનુભવો  છો . હું  એમ  કહેવા  નથી  માગતો  કે  પ્રત્યેક  વ્યક્તિએ  આ  મેળવતાની  કોશિશ  કરવી  જોઈએ . પણ  જે  લોકો  મારા  વિચાર  અને  કલ્પનાને  અનુસરે  છે  તેમણે વૈયક્તિક   સ્તરે  આ  જાણવાની  કોશિશ  કરવી જોઈએ.

મૂળ અંગ્રેજી શીર્ષક : Krishnamurti’s Notebook
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : શિવલાલ મોદી |  પૃષ્ઠો : ૪૧૨
અન્ય ભાષામાંની આવૃત્તિ:  મરાઠી, ઓરિયા

Also available in