હિંસાની પેલે પાર

‘હિંસા એ જળાશયમાં ફેંકેલા  પથ્થર  જેવી  છે . જેના  તરંગો  ફેલાતા  જ  રહી  ને  તેના  કેન્દ્ર  માં  ‘હું ’  હોય  છે . જ્યાં  સુધી  આ  ‘હું ’ કોઈપણ  સ્વરૂપે  જીવંત રહેશે  હિંસા  થવાની  જ  છે.’ ‘હિંસા’ વિશેની  ચર્ચા  અને  વાર્તાલાપમાં  કૃષ્ણમૂર્તિએ વૈયક્તિક અને  સામૂહિક  હિંસાની  સમસ્યાની  સાથે  સાથે  ધાર્મિક  અને  આધ્યાત્મિક  મનના  કેટલાક  સન્દર્ભો  સમજાવ્યા  છે .

૧૯૭૦ માં   સાન્ટા  મોનિકા , સેન  ડિઆગો , લંડન , બ્રોકવુડ  પાર્ક  (ઇંગ્લેન્ડ ) તથા  રોમ  માં  અપાયેલા  પ્રવચનો  અને  વાર્તાલાપ  નો  આ  અધિકૃત  અહેવાલ  છે .

મૂળ અંગ્રેજી શીર્ષક : Beyond Violence
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : હર્ષદ મ. દવે |  પૃષ્ઠો : ૨૮૮
અન્ય ભાષામાંની આવૃત્તિ:  હિંદી, બંગાલી, કન્નડ, ઓરિયા, મલયાલમ, મરાઠી, તામિળ, તેલુગૂ

Also available in